making it versatile for various occasions
ગુરુકુલની દરેક શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સત્સંગનો અમૂલ્ય જ્ઞાનવારસો એક સરખો અને વ્યવસ્થિત મળતો રહે તે આ પુસ્તક પ્રકાશનનો મૂળ હેતુ છે
સત્સંગના રહસ્યો અને સંસ્કારો યુક્ત આ પુસ્તકો સૌને પ્રેરણાસ્પદ બનશે એવી આશા छे
સદ્વિદ્યાના તંત્રી સ્વામી શ્રી લક્ષ્મીનારાયણદાસજીએ ગુરુદેવને શારીરિક શ્રમસેવાથી તેમજ લેખન તથા કાવ્યરચના જેવી વિવિધ બૌધિક સેવાથી ખૂબ રાજી કર્યા છે
પરમપૂજ્ય ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભ સંકલ્પ અને આશીર્વાદ સાથે સંસ્થાના સાહિત્ય પ્રકાશન દ્વારા સાધુ રસિકવલ્લભદાસજી તથા સહયોગી સંતો ભકતજનો દ્વારા આ ગ્રંથનું સંકલન થયું છે
Satsang Prasnottar Sagar (Yoganand Swami) Books making it versatile for various.. . . . . , . , . , . , . , . , . , . , . . , . , , . . . . . . . . . . , , . . . . . . . . , , . . () () , () () () . . . . .